વિશ્વની સૌથી મોંઘી શાકભાજી જાણો કિલોના ભાવ

ઘણીવાર આપણે બજારથી લીલા પત્તાં 10-20 કે 40 રૂપિયાના હિસાબથી લઇને આવીએ છીએ. લોકો તેમની પસંદ અનુસાર તેને ખરીદીને લાવે છે. લીલી શાકભાજીમાં ઘણા પોષક ત્તત્વો હોય છે. આમ તો શાકભાજીઓના ભાવ વધતા ઘટતા હે છે પરંતુ તેની વધતી કિંમતથી તો ઘણા લોકો પરેશાન પણ થઇ જતા હોય છે. આ છે દુનિયાની સૌથી મોંઘી શાકભાજી … Read more

દાદાના માથા પર અચાનક જ શીંગડા ઉગવા લાગ્યા

આજકાલના સમયમાં માણસોની અંદર એવી અજીબ અને વિચિત્ર બીમારીઓ પણ સામે આવવા લાગી છે, જે જોતા ની સાથે ડોક્ટરના પણ પરસેવા છૂટી જતા હોય, અત્યારે ભલભલ્લા લોકોના હોશ છુંટી જાય તેમજ નાના બાળકો તો જોઈને જ ડરવા લાગે તે પ્રકારની એક ગંભીર બીમારીનો કિસ્સો મધ્યપ્રદેશમાંથી સામે આવ્યો છે. અહીં સાગર જિલ્લામાં રહેતા 74 વર્ષના શ્યામલાલ … Read more

આ નીતિઓને અપનાવી લેશો તો તમારો દુશ્મન તમારા પગમાં પડીને માફી માંગશે

શત્રુઓનું પોતાની બુદ્ધિથી નાશ કરવાવાળા આચાર્ય ચાણક્યની નીતિઓ મનુષ્યના જીવનમાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાનનાં પ્રોફેસર પણ હતા. કૌટિલ્ય અને વિષ્ણુ ગુપ્ત નાં નામથી મશહુર ચાણક્ય એ શત્રુઓને હરાવવાને લઈને ઘણી નીતિઓનું વર્ણન કરેલ છે, જેને અપનાવીને તમે ક્યારેય પણ પરાજીત થશો નહીં. મનુષ્યના જીવનમાં ચાણક્ય નીતિનો ખુબ … Read more

ફર્નિચર માં થઈ ગઈ હોય ઉધઇ તો કરો આ ઉપાય

દોસ્તો ઘણી વખત ઘરના જૂના ફર્નિચરમાં ઉધઈ થઈ જતી હોય છે. જો ઘરમાં એક વાર આ સમસ્યા આવી ગઈ તો સમજી લેજો કે ઘણું બધું નુકસાન થશે. લાકડામાં થતી ઉધઈ ફર્નિચરને કોતરી ખાય છે. એકવાર ઘરમાં ઉધઈ થઈ ગઈ તો પછી તે દરેક વસ્તુમાં નુકસાન કરે છે. ખાસ કરીને લાકડાના ફર્નિચરનો તે નાશ કરી નાખે … Read more