પસંદ કરો તમારી રાશિ અને જાણો તમારું મન ક્યાં કારણથી સૌથી વધારે દુ:ખી છે

દુનિયાના ઘણા લોકો જીવનનો મોટા ભાગનો સમય પોતાની ખુશી શોધવામાં પસાર કરી દેતા હોય છે. ઘણા લોકો આધ્યાત્મિકતાનો રસ્તો અપનાવીને તો ઘણા લોકો બીજાને ખુશ રાખીને તેને પ્રાપ્ત કરે છે. પરંતુ શું હકીકતમાં તમે પોતાની ખુશીને શોધી શકો છો. જીવનમાં આંતરિક ખુશી ફરીથી પ્રાપ્ત કરવાનો મતલબ છે કે તમારે પોતાની પાછલી ભાવનાઓ અને સંબંધોને છોડીને … Read more

40 વર્ષની ઉંમર પછી નિરોગી જીવન જીવવા શું કરવું ?

દોસ્તો આજની પોસ્ટમાં અમે તમારા માટે ખુબ જ અગત્ય ની વાત લઇ ને આવ્યા છીએ. ઘણી વાર લોકો આપણે ઘણા એવા લોકો ને જોયા હોય છે જે પૈસે ટકે સુખી હોઈ પણ એ પૈસા ઉપયોગ કરવા માટે શરીર તંદુરસ્ત નથી હોતું. દાખલા તરીકે, પૈસા ખુબ હોઈ પણ ડાયાબિટીશ હોવાથી મીઠાઈ નથી ખાઈ સકતા,  હાઈ બ્લડ … Read more

ધાધર નો ઉપાય 100% અસરકારક આયુર્વેદિક ઉપાય

ધાધર નો ઉપાય 100% અસરકારક આયુર્વેદિક ઉપાય

ધાધરની તકલીફ એક ચામડીની તકલીફ છે. જે લોહીના બગાડ અને ચામડી પર આ રોગનું ઇન્ફેકશન લાગવાથી ધાધરની તકલીફ થાય છે. આ તકલીફ આજના સમયે ઘણા બધા લોકોમાં જોવા મળે છે. આ તકલીફ થવા માટે ઘણા બધા કારણો ભાગ ભજવે છે. ધાધર એટલે શું? ધાધર ચામડી પર થનારી પીડાદાયક સમસ્યાઓમાંથી એક છે. જેમાં ખંજવાળ આવે છે … Read more

ઓફિસ માં બેસીને કામ કરવામાં આળશ અને સુસ્તી રહે તો આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરી દો

office ma aals aave

કામ કરવામાં આળશ અહેસાસ સૌથી વધુ થાય છે તેવામાં આપણે ઓફિસના કામ કરવામાં આળસ અને સુસ્તી રહેતી હોય છે જેના કારણે શરીરમાં એનર્જી ખુબ જ ઓછી થઈ જાય છે, જેથી આપણે ઓફિસમાં કોઈ પણ કામ સમય સર પૂરું કરી શકતા નથી. આ માટે આપણે શરીરમાં ભરપૂર એનર્જી બનાવી રાખવી જરૂરી છે. શરીરમાં આળસ અને સુસ્તી … Read more

ફર્નિચર માં થઈ ગઈ હોય ઉધઇ તો કરો આ ઉપાય

દોસ્તો ઘણી વખત ઘરના જૂના ફર્નિચરમાં ઉધઈ થઈ જતી હોય છે. જો ઘરમાં એક વાર આ સમસ્યા આવી ગઈ તો સમજી લેજો કે ઘણું બધું નુકસાન થશે. લાકડામાં થતી ઉધઈ ફર્નિચરને કોતરી ખાય છે. એકવાર ઘરમાં ઉધઈ થઈ ગઈ તો પછી તે દરેક વસ્તુમાં નુકસાન કરે છે. ખાસ કરીને લાકડાના ફર્નિચરનો તે નાશ કરી નાખે … Read more