ફર્નિચર માં થઈ ગઈ હોય ઉધઇ તો કરો આ ઉપાય

દોસ્તો ઘણી વખત ઘરના જૂના ફર્નિચરમાં ઉધઈ થઈ જતી હોય છે. જો ઘરમાં એક વાર આ સમસ્યા આવી ગઈ તો સમજી લેજો કે ઘણું બધું નુકસાન થશે. લાકડામાં થતી ઉધઈ ફર્નિચરને કોતરી ખાય છે. એકવાર ઘરમાં ઉધઈ થઈ ગઈ તો પછી તે દરેક વસ્તુમાં નુકસાન કરે છે. ખાસ કરીને લાકડાના ફર્નિચરનો તે નાશ કરી નાખે … Read more

લોહી બનાવવાના મશીન તરીકે ઓળખાતી આ ખાસ રેસિપીને એક ચમચી ખાશો તો જિંદગીભર નહીં થાય લોહીની કમી

આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે લોહી હોવું ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં લોહીની માત્રામાં સહેજ પણ ઘટાડો થાય છે તો ઘણા રોગો થવાનો ભય રહે છે. વળી લોહીના અભવાને લીધે એનિમિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા શરીરમાં લોહીની કમી હોય તો તમે પૂરતી ઊંઘ પૂરી કર્યા પછી પણ થાક, … Read more

મફતના ભાવે મળી આવતો આ ટુકડો છાતીમાં જામી ગયેલો કફ, શરદી, ઉધરસથી આપશે આરામ

cough shardi

મફતના ભાવે મળી આવતો આ ટુકડો છાતીમાં જામી ગયેલો કફ, શરદી, ઉધરસથી આપશે આરામ, મળી જશે આટલી બધી બીમારીઓથી રાહત. સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન આવતાની સાથે જ અનેક બીમારીઓ થવાનો ભય રહે છે. જેમાંથી વાયરલ બીમારીઓ તો વ્યક્તિને બહુ જલ્દી પકડમાં લઈ લેતી હોય છે. તમે શરદી, ઉધરસ અને કફ જેવી વાયરલ બીમારીઓનો શિકાર બની … Read more

લીલા ટામેટાને કરો ટ્રાય દૂર થશે આ ત્રણ સમસ્યા

લાલ ટામેટા એક એવો શાક છે કે જેનો કિચનમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઘરેલુ રેસીપી હોય કે માર્કેટનું ફાસ્ટ ફૂડ ટામેટા વિના નિરસ  અને અધૂરા લાગે છે. લાલ ટામેટાનો ઉપયોગ સૂપ અને સોસ તરીકે પણ કરવામાં આવે છે. પરતું શું તમે ક્યારેક લીલા ટામેટા ખાધા છે. જો તમે લીલા ટામેટાના ફાયદા જાણી લેશો, તો … Read more

વધુ એક સરકારી નોકરીની તક: 823 જગ્યાઓ પર વન વિભાગમાં થશે ભરતી

વન અને પર્યાવરણની સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. આ અંગે વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી … Read more