આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકાર નો અકસીર ઈલાજ

GD-clove-1

તમે જે કંઈ પણ ખાવ છો પીવો છો, તેને પચાવવા માટે પાચનતંત્રને ઘણી પ્રકારના તરલ પદાર્થની ખુબ જરૂર પડે છે. પાચનક્રિયા દરમિયાન પેટ ગેસ્ટ્રીક એસિડ છોડે છે, જે ભોજનને તોડવામાં મદદગાર છે. પેટના બહેતર સ્વાસ્થ્ય અને મજબુત પાચન માટે પીએચ લેવલનું બેલેન્સ હોવું જોઈએ. ઘણીવાર ખરાબ ખાનપાનના કારણે શરીરમાં અમ્લીય એટલે કે એસિડનું લેવલ બગડી … Read more