આ નીતિઓને અપનાવી લેશો તો તમારો દુશ્મન તમારા પગમાં પડીને માફી માંગશે

શત્રુઓનું પોતાની બુદ્ધિથી નાશ કરવાવાળા આચાર્ય ચાણક્યની નીતિઓ મનુષ્યના જીવનમાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાનનાં પ્રોફેસર પણ હતા. કૌટિલ્ય અને વિષ્ણુ ગુપ્ત નાં નામથી મશહુર ચાણક્ય એ શત્રુઓને હરાવવાને લઈને ઘણી નીતિઓનું વર્ણન કરેલ છે, જેને અપનાવીને તમે ક્યારેય પણ પરાજીત થશો નહીં. મનુષ્યના જીવનમાં ચાણક્ય નીતિનો ખુબ … Read more