હવે રેશન કાર્ડ થી પણ બનાવી શકશો તમારું આયુષ્માન કાર્ડ

આયુષ્માન કાર્ડ

કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા લોકો માટે Prime Minister Ayushman Bharat Yojana પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા લોકોને આરોગ્ય કવરેજ આપવામાં આવે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો મળે છે. એટલે કે લાભાર્થીઓ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં 5 … Read more