મીંઢી આવળ પેટની ચરબી અને કબજિયાત કરી દેશે દૂર – જાણો ઉપયોગની રીત

આયુર્વેદમાં, કોઈપણ રોગનો ઉપચાર પ્રકૃતિમાં રહેલી વસ્તુઓથી જ થાય છે. તેથી, આધુનિકતાના આ યુગમાં પણ આયુર્વેદનું મહત્વ હજુ પણ છે. પ્રકૃતિમાં હાજર ફૂલો, પાંદડા અને મૂળનો ઉપયોગ મોટાભાગે આયુર્વેદિક દવાઓ બનાવવા માટે થાય છે. આ ફૂલો અને પાંદડાઓમાંથી એક સેના પાંદડા છે. તમે કદાચ આજ પહેલા Senna Auriculata મીંઢી આવળના પાંદડા વિશે સાંભળ્યું હશે. પરંતુ … Read more

ઉનાળાની શરૂઆત થતાં જ શરૂ કરી દો શેરડીનો રસ પીવાનું

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ Sugarcane Juice શેરડીનો રસ બજારમાં ઉપલબ્ધ થવા લાગે છે. ઉનાળામાં શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવી સ્થિતિમાં જ્યુસ પીતા પહેલા આપણે ધ્યાન રાખવું જોઈએ કે તમે રસ ક્યાં અને કેવી રીતે પી રહ્યા છો. શેરડીના રસમાં ક્યારેય બરફ ન નાખવો. શેરડીના રસમાં બરફ ઉમેરવાથી શરદી અને … Read more

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકાર નો અકસીર ઈલાજ

GD-clove-1

તમે જે કંઈ પણ ખાવ છો પીવો છો, તેને પચાવવા માટે પાચનતંત્રને ઘણી પ્રકારના તરલ પદાર્થની ખુબ જરૂર પડે છે. પાચનક્રિયા દરમિયાન પેટ ગેસ્ટ્રીક એસિડ છોડે છે, જે ભોજનને તોડવામાં મદદગાર છે. પેટના બહેતર સ્વાસ્થ્ય અને મજબુત પાચન માટે પીએચ લેવલનું બેલેન્સ હોવું જોઈએ. ઘણીવાર ખરાબ ખાનપાનના કારણે શરીરમાં અમ્લીય એટલે કે એસિડનું લેવલ બગડી … Read more

માત્ર કરી લ્યો આ એક કામ સુકાઈ ગયેલો તુલસીનો છોડ ફરી થઈ જશે તાજો

Basil Plant તુલસીનો છોડ ધાર્મિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે તેને સનાતન ધર્મમાં દેવીનું બિરુદ મળે છે, ત્યારે આયુર્વેદમાં તેને ‘ઔષધિઓની રાણી’ પણ કહેવામાં આવે છે. વર્ષોથી ઘરોમાં તેની પૂજા કરવામાં આવે છે, અને તેના પાંદડાઓનો ઉપયોગ ચેપને રોકવા માટે દવા તરીકે પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સામાન્ય રીતે … Read more

એલર્જીની શરદી, માથાનો દુખાવો-તાવ જીવશો ત્યાં સુધી નહિ થાય

bhoringni na fayda

આજે અમે તમને એક ઔષધિ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળતા તમને લાગશે કે આનાથી તો કઈ રોગ મટતા હશે પરંતુ એકવાર ઉપયોગ કરીને જોવો આધુનિક યુગમાં ભારે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ. અનેક લોકોએ આ ઔષધિનો ઉપયોગ અને પ્રયોગ કર્યો છે અને તેમને રોગ મુક્તિમાં સફળતા પણ મળી છે. … Read more