મહાદેવના 12 જ્યોતિર્લિંગ ના લાઈવ દર્શન

કહેવાય છે કે શ્રાવણ મહિનો ભગવાન Shiv શિવને ખૂબ જ પ્રિય છે, તેથી શિવ ઉપાસનાનું મહત્વ વધુ વધી જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં લોકો ખાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવના 12 Jyotirlingas 12 જ્યોતિર્લિંગમાંથી એકના પણ દર્શન કરવાથી ભોલે બાબા પ્રસન્ન થાય છે … Read more